આ પાંચ રાજ્યો ની ચૂંટણી પ્રજાએ પ્રાદેશિક પક્ષો ને જાકારો આપ્યો છે. ફક્ત રાષ્ટ્રીય પક્ષો છવાયા છે..
આ એક રાષ્ટ્રીય વિચારધારા ની સૂચક અને આવકાર્ય નિશાની છે. બીજેપી અને કોંગ્રેસે હારજીત કરીને પણ ઘણું મેળવ્યું છે.
આને જાળવી રાખવાનું બન્ને પક્ષ ની જવાબદારી છે.